જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

5 Dec – નવા વિશ્વના દિવ્ય દ્રષ્ટા મહર્ષિ અરવિંદનો મહાસમાધિ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) આજે પાંચ ડિસેમ્બર છે અને આજનો દિવસ વિશ્વના અધ્યાત્મિક જગતમાં મહા સમાધિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને જે પણ અધ્યાત્મિક જગતના આત્મખોજી એ સત્યના ખોજીઓ છે તેમણે મહર્ષિ અરવિંદના આ દિવસને એક મહાન ઘટના તરીકે અનુભવી છે એટલું જ નહીં શ્રી અરવિંદ નું શરીર નો ત્યાગ એ પૃથ્વી […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

1215 દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો

નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134) joshinirav1607 @gmail.com  આજરોજ સાબરકાંઠાના દિવ્યાંગનો માટે સોનેરી દિવસ ઉગ્યો હતો! ખાસ કરીને ગરીબ દિવ્યાંગો જેમને પોતાના રોજબરોજ કાર્યોમાં તકલીફ પડે છે તેમને અનેક રીતે મદદરૂપ થવા માટે કેમ્પ યોજીને, તેમનું લિસ્ટ બનાવીને આજરોજ તેમને 22 જેટલા અલગ અલગ પ્રકારના સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1,215 જેટલા દિવ્યાંગોને લાભાનવિત […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

હિંમતનગરમાં સૂર્ય ઉપાસનાનું છઠ પર્વ બિહારી સમાજે ધામધૂમથી ઉજવાયું

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સમગ્ર વિશ્વમાં બિહારીઓ જ્યાં પણ રહે છે ત્યાં છઠપૂજાની ધૂમ હંમેશા લાભ પાચમથી જોવા મળે છે. ખાસ કરીને ગુજરાતીમાં લાભ પાચમ પછી દુકાનોના મુરત થાય છે.. ત્યારે એના પછીનો દિવસ સૂર્ય ઉપાસનાનો ત્રણ દિવસનું પર્વ છઠપૂજા સમગ્ર બિહારમાં ધામધૂમથી કૌટુંબિક ભાવનાથી અને ઉપાસના અને તપસ્યાના ભાવથી ઉજવવાનું શરૂ થાય છે! પહેલો […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

છઠ પૂજામાં છઠી મૈયાની કેમ પૂજા કરવામાં આવે છે, ડૂબતા

Manjit Thakur, Delhi  छठ में गुहार छठी मइया की और पूजा भगवान सूर्य की. क्यों? ————————————————— छठ का त्योहार आते ही देश के विभिन्न हिस्सों में लोग यह सवाल पूछने लग जाते हैं कि आखिर बिहार, झारखंड, पूर्वांचल या आसपास के क्षेत्र में ही छठ क्यों मनाया जाता है? यह पर्व कब से मनाया जा […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર રાજકારણ

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ 22 નવેમ્બરે સાબરકાંઠામાં થશે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) વિકસિત ભારત સંકલ્પ યાત્રા   સાબરકાંઠામાં આગામી તા.૨૨ મી નવેમ્બરથી ૨૫ મી જાન્યુઆરી સુધી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”  સાબરકાંઠાના ૫૧૮ ગ્રામ પંચાયતોમાં ચાર આધુનિક રથ ભ્રમણ કરશે      સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ની સમીક્ષા બેઠક યોજાઇ હતી.        આ બેઠકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ભારતના 80 જેટલા માછીમાર પાકિસ્તાન જેલમાંથી સ્વદેશ પાછા ફર્યા, સાંજે

નીરવ જોશી, વડોદરા (M-7838880134) કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર ના સંયુક્ત પ્રયાસો થકી મત્સ્યોધોગ ખાતું ગુજરાત રાજ્ય ના અથગ પરિશ્રમ થી પાકિસ્તાન ખાટે જેલ માં બંધ કુલ 80 મચ્છીમારો ની દિવાળીના પાવન દિવસ ઘર વાપસી થઈ છે. છેલ્લા ત્રણ ચાર વર્ષ થી માછીમારો પાકિસ્તાની અલગ અલગ જેલમાં પુરાયેલા હતા. મત્સ્યોધોગ ખાતાના ની ટીમ દ્વારા વાઘા […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠાના કલેક્ટર નૈમેશ દવેએ દિવાળીની પાઠવી શુભેચ્છા

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠાના કલેક્ટર નૈમેશ દવે સાહેબે સાબરકાંઠા જિલ્લા વાસીઓને દિવાળીની હાર્દિક શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે દિવાળી દરમિયાન સાવચેત રહી અને દિવાળીની ઉજવણી કરવાની. સ્વચ્છ ભારતની ઉજવણી છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે ત્યારે જિલ્લા વાસીઓ પણ સ્વચ્છતા નું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. દિવાળીની ઉજવણી માં ગંદકી ના કરીએ તેમજ નકામો કચરો […]Read More

મહત્વના સમાચાર ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર મારું ગુજરાત શિક્ષણ

હિંમતનગરમાં આર્યુવેદિક હોસ્પિટલ વડે આયોજીત આયુષ મેળામાં 400થી પણ વધુ

संकलन: नीरव जोशी, हिम्मतनगर (M-7838880134) દરરોજ દરેક માટે આયુર્વેદ’ ભારતીય આયુર્વેદ થકી નાગરીકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તે માટે હિંમતનગર ખાતે  આયુષ મેળાનું આયોજન  ૪૦૦ થી વધુ લોકોએ આયુષ મેળાનો લાભ મેળવ્યો.       આયુર્વેદ અંગે લોકજાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત સાબરકાંઠા  દ્રારા આઠમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે સાબર સોસાયટી મહાવીરનગર હિંમતનગર ખાતે […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ મારું ગુજરાત

રાજ્યના કાર્ડિયાક તબીબો જનતાને હ્રદયરોગ સંદર્ભે માર્ગદર્શન આપશે

નિરવ જોશી ,હિંમતનગર (M-7838880134) છેલ્લા કેટલાક મહિનાઓથી હૃદય રોગના હુમલા થી અનેક નાની ઉંમરના યુવાનો અને કેટલાક આધેડ ઉંમરના લોકો મોતને હવાલે થયા છે પરિણામે હવે ગુજરાત સરકારનો સ્વાસ્થ્ય વિભાગ પણ સક્રિય થતું જોવા મળી રહ્યો છે.શનિવારે સવારના અને આખો દિવસ ગુજરાત સરકારનો હ્રદયસ્પર્શી અભિગમ ઓનલાઇન નાગરિકોને અનુભવવા મળશે. …….. *રાજ્યના ખ્યાતનામ કાર્ડિયાક તબીબો રાજ્યની […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત શિક્ષણ

સાબરકાંઠાની ૪૭૩ શાળાઓમાં જિલ્લા શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ યોજાયુ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) સાબરાકાંઠાની ૪૭૩ શાળાઓમાં જિલ્લા શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ યોજાયુ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના કુલ ૧૩,૪૦૮  જેટલા વિદ્યાર્થીઓ સર્વેક્ષણમાં  જોડાયા રાષ્ટ્રીય સ્તરે પરખ PARAKH ( Performance Assessment, Review and Analysis of Knowledge for Holistic Development) & NCERT દ્વારા બીજી અને ત્રીજી નવેમ્બરના રોજ State Education Achievement Survey (SEAS)-2023 અંતર્ગત ધોરણ ત્રણ,છ અને નવ ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકનનું […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच