જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

આજે હિંમતનગરમાં મહેતાપુરા વિસ્તારમાં આરએસએસનું પથ સંચલન

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134) આજરોજ હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં સાંજે 5:00 વાગ્યાની આજુબાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમગ્ર શહેરના કાર્યકર્તાઓ પથ સંચલન નું કાર્યક્રમ આયોજિત કર્યું છે.ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ મહેતા પુરાના એનજી સર્કલ થી શરૂ થઈ બ્રહ્માણીનગર અને ત્યારબાદ અન્ય વિસ્તારોમાં ફરી અને પાછું એનજી સર્કલ પરત ફરશે. આ કાર્યક્રમનું મૂળ હેતુ યુવાનોને અંદર રાષ્ટ્રપ્રેમ અને […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

ઉલટી દાંડી યાત્રા જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં થઈ, જાણો યુવરાજસિંહ

નીરવ જોશી , હિંમતનગર ( M-7838880134) વર્તમાન ભાજપ સરકારની જ્ઞાન સહાયક યોજના નું ચોમેર વિરોધ થઈ રહ્યો છે! ખાસ કરીને શિક્ષકો માટેની એન્ટર પરીક્ષા ટેટ અને ટાટ પાસ કરેલા હજારો ભાવિ શિક્ષકો આ સમગ્ર યોજના ને સૌથી મોટી નિષ્ફળતા શિક્ષણ જગતની ગણાવી રહ્યા છે!!!   એક બાજુ સરકાર પૂજ્ય શિક્ષણના બગડા ફૂંકી રહી છે… ત્યારે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

જાણો નવરાત્રીમાં માં અંબા ની આરતી નું મહાત્મ્ય, દુર્ગાસપ્તશતીના ચોથો

સંકલન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) *નવરાત્રી શરૂ થઈ ગઈ શક્તિ પૂજાન ના દિવશો છે , આપણે આરતી ગાતા હોઈશુ , તો આપણે આજે એનો ઇતિહાસ અને ભાવાર્થ સમજીએ* આરતીનું અથથી ઈતિ:’જય આદ્યાશક્તિ… માઁ જય આદ્યાશક્તિ…’ આરતી શિવાનંદ પંડ્યાએ 421 વર્ષ પહેલાં નર્મદાતટે લખી, માતાજી પ્રગટ થયાંનું વર્ણન ચોથી પંક્તિમાં છે નવરાત્રિમાં માતાજીની આ આરતી ગવાતી […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ મારું ગુજરાત

પ્રાઈવસીની પોસ્ટ ના બને, પોએટ્રી બને – રાજ ગોસ્વામી

રાજ ગોસ્વામી (લેખક, ચિંતનકાર) સંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134) આજકાલ ઘણા બધા લોકો અને ખાસ કરીને ટીનેજર્સ પેઢીને સોશિયલ મીડિયા અને સ્ટેટસ એટલે કે whatsapp સ્ટેટસ સમાજને પોતાના વિશે માહિતી આપવાનું એક અગત્યનું સાધન લાગે છે !પરંતુ એના ઉપયોગમાં શું શું ધ્યાન રાખવું -એ પ્રખ્યાત ચિંતનકાર રાજ ગોસ્વામી સમાજને જણાવે છે. મોર્નિંગ મ્યુસિંગ્સ: ઈન્સ્ટાગ્રામ મિત્ર […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

વસ્તુઓ જે આપણને ખરેખર આપણા ભૂતકાળ સાથે જોડેલી રાખે છે

અઝહર પટેલ, ધોળકા ( સ્વતંત્ર લેખક) સંકલન : નીરવ જોશી , અમદાવાદ(M-7838880134) (Wah… खूब सरस वस्तु याद देवडावी… ભૂતકાળમાં જે પણ વસ્તુ રહેલી છે એને વર્તમાન સાથે સાંકળી અને આજના વર્તમાન યુગના ખાસ કરીને ટીનેજર્સ કે યુવાનોને જૂની વસ્તુઓનું પણ મહત્વ સમજાવી એનો પ્રસંગિક ઉપયોગીતા પણ જણાવીએ તો એમને પણ આ વસ્તુ દાયકાઓ સુધી યાદ […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

સપ્તર્ષિ એટલે ભારતના મહાન સાત ઋષિઓના ધ્યાનથી આર્યવર્તની થઈ છે

સંપાદન, નિરવ જોશી હિંમતનગર (M-7838880134) कौन है सात महान ‍सप्तर्षि.🙏 ऋग्वेद में लगभग एक हजार सूक्त हैं, याने लगभग दस हजार मन्त्र हैं। चारों वेदों में करीब बीस हजार से ज्यादा मंत्र हैं और इन मन्त्रों के रचयिता कवियों को हम ऋषि कहते हैं। बाकी तीन वेदों के मन्त्रों की तरह ऋग्वेद के मन्त्रों की […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ સાબરકાંઠા થીમ હેઠળ બે દિવસીય પ્રદર્શન યોજાયું

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લા ઉદ્યોગ વિભાગ વડે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ સાબરકાંઠા થીમ હેઠળ બે દિવસીય પ્રદર્શન યોજાયું. ત્રીજી ઓક્ટોબરના રોજ હિંમતનગરના એપીએમસી માર્કેટ ખાતે આવેલા વિશાળ ડોમમાં આશરે 40 જેટલા સ્ટોલ આયોજિત કરીને આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી 2024 માં વાઇબ્રન્ટ ગુજરાતની સમિટ ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવનાર છે. […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) કૃષિ ભવન-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કૃષિ અને ખેડૂતો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરનાર પ્રેરણાણાદાયી વ્યક્તિત્વની ચીર વિદાય દેશને હરહંમેશ વર્તાશે: કૃષિ મંત્રીશ્રી કૃષિ ભવન-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા અને કૃષિ વૈજ્ઞાનિક ડો. […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

ગાંધી જયંતી નિમિત્તે બાયડ બસ સ્ટેશન પર સાફ-સફાઈ કરાઈ

નીરવ જોશી બાયડ (M-7838880134) અરવલ્લી નું શહેર બાયડ એક મોટું બસ સ્ટેશન ધરાવે છે. અહીંના બસ સ્ટેશન મોટું છે અને તાલુકાના આ બસ સ્ટેશન પર અનેકો બસોની અવરજવર રહે છે. આજે 154th ગાંધીજી જન્મ જયંતિ નિમિત્તે બસ સ્ટેશનના સ્ટેન્ડ ઇન્ચાર્જ રાકેશભાઈ પટેલ ના માર્ગદર્શનમાં અંદાજે 100 જેટલા ડેપો સાથે સંકળાયેલા ડ્રાઇવર અને કંડકટર સભ્યોએ સવારે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન મારું ગુજરાત

ખેડબ્રહ્મા ખાતે ગણપતિ મહોત્સવનું ધામધૂમથી આયોજન

નીરવ જોષી , ખેડબ્રહ્મા (m-7838880134) ખેડબ્રહ્મા ગામમાં વર્ષોથી ગણપતિ મહોત્સવ નગરના અલગ અલગ વિસ્તારમાં ભારે ઉત્સાહથી ઉજવાય છે. આજે અનંત ચતુર્દશી ના રોજ હરણાવ નદીમાં ગણપતિ દાદા ના અલગ અલગ મૂર્તિનું વિસર્જન ભારે આનંદ અને ઉત્સાહથી કરવામાં આવશે. નગરના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરના ગણપતિ મહોત્સવની શોભા યાત્રા પણ બપોરે નીકળનાર છે. શેઠ કેટી હાઈસ્કૂલ પાસે […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच