જીવનશૈલી ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબલી મહાકાળી મંદિર ના સ્થળે 151 કુંડી હવનનો મહાયજ્ઞ પરિપૂર્ણ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540) સાબરકાંઠામાં દેવી શક્તિના મંદિરો ઘણા આવેલા છે , ખાસ કરીને મા અંબા, મહાકાળી, ચામુંડા ભક્તો પ્રાચીન અને અર્વાચીન મંદિરોમાં અનેક કાર્યક્રમો કરતા હોય છે. આ સંદર્ભમાં સાબલી ખાતે આવેલા મહાકાળી મંદિર કે જે ગુહાઈ ડેમ પાસે આવેલું છે, તેના પહાડ પર આવેલું મંદિર – મહાકાળી ભક્તોમાં આસ્થાને કેન્દ્ર બનેલું […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

અંબાજીમાં પૂજન કરેલું અજયબાણ અયોધ્યા મંદીરમાં અર્પણ કરાશે

અયોધ્યામાં અજયબાણ *શક્તિપીઠ અંબાજી – ગબ્બર ખાતે કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં “અજયબાણ”ની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરાઈ* ———————————- *રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવ નિર્મિત ભગવાન રામના મંદિરમાં પૌરાણિક “અજયબાણ”ની પ્રતિકૃતિ મુકાશે* ————————————- *જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પંચ ધાતુમાંથી નિર્મિત પાંચ ફૂટનું અજયબાણ અયોધ્યા મંદીરમાં અર્પણ કરાશે* ————————————–   જગતજનની મા […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

આજે રમણ મહર્ષિ ની 144 જયંતિ, રમણાઆશ્રમ માં ઉજવણી

નીરવ જોશી , હિંમતનગર(M-7838880134) ભારતના આધ્યાત્મિક પ્રેમીઓ માટે રમણ મહર્ષિ નું નામ ખૂબ જ આદર – સન્માન થી લેવાય છે. આત્મયુગ તરફ સમગ્ર વિશ્વને પ્રેરણા આપનારા આત્મયોગી એવા રમણ મહર્ષિ ભારતની ભૂમિ પર  144 વર્ષ પહેલા માનવ શરીર ધારણ કર્યું હતું. લાખો આત્મ યોગીને તેઓ અધ્યાત્મપદ પર પ્રેરણા આપી રહ્યા છે. રમણ કહે છે કે […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

સ્વામિનારાયણ મંદિર દશાબ્દી મહોત્સવ: ૩૨૫ હવનકૂડ પર હવન,9000 ભક્તોએ એકાદશી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) રવિવારે સવારે પણ 04:30 કલાક સાબરકાંઠા ને અરવલ્લીના હરિભક્તો – શહેરી વિભાગ વડે 325 થી વધારે યજ્ઞકુંડમાં શાંતિ હવન થવાનો છે વિશ્વ શાંતિ માટે શહેરના હરિભક્તો શાંતિ હવન કરવાના છે. સાંજે ધાર્મિક કાર્યક્રમો પણ આયોજિત કરાયા છે ભારત ભાગ્ય નિર્માણ નામનો કાર્યક્રમ બપોર પછી હરિભક્તો વડે પ્રસ્તુત થવાનું છે. […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

સુરત ડાયમંડ બુર્સના રૂપમાં નવલું નજરાણું મળશે: ગુજરાતનું સુરત વિશ્વ

નીરવ જોશી , સુરત (M-7838880134  & 9106814640) 17 ડિસેમ્બર 2023 નો દિવસ સુરતના ઇતિહાસમાં એક નવું અને ખૂબ જ યાદગાર પ્રકરણ શરૂ થવા જઈ રહ્યું છે! હીરા ઉદ્યોગ ક્ષેત્રે એક અપ્રતિમ વિકાસ અને સુરતને એક નવી દિશા અને ઓળખ આપનારું એક મહાન ઔદ્યોગિક સાહસનો આજે શુભારંભ થવાનો છે . એક સાથે બે-બે નવી નજરાણા સોનાની […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહાનગરના સમાચાર મારું ગુજરાત

જમાલકુડુ: જાણો એનિમલ ફિલ્મના અતિ લોકપ્રિય થયેલા સંગીતના ધૂનની રહસ્યમય

સંપાદન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814640) જમાલકુડુ: Music Always connects!😃 જમાલકુડુ: મ્યુઝિક ઓલવેઝ કનેકટસ( સંગીત દુનિયાના બધા સીમાડાઓને ઓળંગીને લોકોને જોડે છે! ) હમણાંથી ખૂબ ચર્ચામાં થયેલા એનિમલ મુવીના પ્રસિદ્ધ સંગીત અને ગીત ..લોકોની social પ્રોફાઇલમાં આવતા તેમના અભિનય અને તેની સાથેના મ્યુઝિક… અને ખાસ કરીને આ સંગીતના આધારે છેલ્લા કેટલાક સમયથી facebook પર […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન મારું ગુજરાત

ઇલોલ: સ્વામિનારાયણ મંદિર ત્રિદશાબ્દી મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજરોજ ઇલોલ ખાતે ગામમાં આવેલા કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના હરી મંદિર ના 30 વર્ષની ભક્તિ યાત્રાની સફર પૂર્ણ કર્યાના સંદર્ભમાં ત્રી દશાબ્દિ મહોત્સવ નો ત્રીજો દિવસ હતો. અત્રે શરૂ થયેલ શ્રીમદ ભાગવત કથા જે જેતલપુરના શાસ્ત્રી ભક્તિ નંદનદાસજીના વ્યાસપીઠથી શરૂ થઈ છે  તેનો ત્રીજો દિવસ ભક્તિ ભર્યા માહોલ માં સંપન્ન થયો હતો. […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ રથનું જામળા ખાતે સ્વાગત, MLA વી ડી

નીરવ જોશી , હિંમતનગર(M-7838880134) માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશભરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો, આ યાત્રા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણ યોજનાઓની માહિતીસભર રથનું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જામળા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉત્સાહભેળ સ્વાગત કરવામાં આવ્યું કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને કીટ અને […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન

કળિયુગનો ઓશો કે ભગવાન રજનીશ- જન્મદિવસ વિશેષ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) આજે ભારતીય અધ્યાત્મિક જગતમાં ક્રાંતિનું એ ખૂબ મોટું માથું – આધ્યાત્મિક હસ્તી ઓશો રજનીશ એટલે કે ચંદ્રમોહન જૈન નો જન્મદિવસ છે.. ત્યારે BBC એ ખૂબ સરસ ડોક્યુમેન્ટરી એમના પર બનાવી છે. રજનીશ કે આચાર્ય રજનીશએ માણસ જાતને પ્રકાશ કે અધ્યાત્મિક જાગૃતિ તરફ લઈ જવાની ખૂબ પ્રયત્ન કર્યો… પરંતુ ઘણા […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ઇડરીયો ગઢ આરોહણ-અવરોહણ (જુનિયર) સ્પર્ધા ૨૦૨૩-૨૪ ની અંતિમ તારીખ 11 ડિસેમ્બર,

નિરવ જોશી, હિંમતનગર શિયાળાનું આગમન થઈ ગયું છે ત્યારે સાબરકાંઠામાં યુવા જગત હજુ પણ દિશા વિહીન દેખાઈ રહ્યું છે ત્યારે જિલ્લાનું રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ કેવા કેવા કાર્યક્રમો કર્યા છે, તેની નોંધ યુવાનોએ અચૂક લેવી રહી અને આ કચેરીની મુલાકાત લઈ અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ યુવાનોને પ્રેરણા મળે તેવા દરેક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આગળ […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच