By AVS POST Bureau

Showing 10 of 23 Results

G20 સમિટ સત્ર 2માં પ્રધાનમંત્રીનું નિવેદન

મિત્રો, હમણાં જ એક સારા સમાચાર મળ્યા. આપણી ટીમોની સખત મહેનત અને તમારા બધાના સહયોગથી નવી દિલ્હી G20 લીડર્સ સમિટની ઘોષણા પર સહમતિ બની છે. હું પ્રસ્તાવ કરું છું કે આ નેતાની […]

પ્રધાનમંત્રીએ ગુજરાતના એકતા નગરમાં તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ એકતા નગર અને પર્યાવરણ પ્રધાનોની રાષ્ટ્રીય પરિષદમાં સૌનું સ્વાગત કર્યું. […]

પદ્મ પુરસ્કારો-2023 માટે નામાંકન 15મી સપ્ટેમ્બર, 2022 સુધી ખુલ્લું છે.

Nominations for Padma Awards-2023 :પ્રજાસત્તાક દિવસ, 2023ના અવસરે જાહેર થનારા પદ્મ પુરસ્કારો 2023 માટે ઓનલાઈન નામાંકન/ભલામણો 1લી મે 2022ના રોજ ખુલી છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન માટેની છેલ્લી તારીખ 15મી […]

પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં રૂ. 27000 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ રેલ અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બેંગલુરુમાં રૂ. 27000 કરોડથી વધુની કિંમતની બહુવિધ રેલ અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ અગાઉ, પ્રધાનમંત્રીએ બ્રેઈન  સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું અને IISc બેંગલુરુ ખાતે […]

પુણેની સિમ્બાયોસીસ યુનિવર્સિટીની સુવર્ણ જ્યુબિલીના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Ahmedabad: મહારાષ્ટ્રના ગવર્નર શ્રી ભગતસિંહ કોશિયારીજી, શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસજી, શ્રીમાન સુભાષ દેસાઈજી, આ યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ પ્રોફેસર એસ બી મજમુદારજી, પ્રિન્સિપલ ડિરેક્ટર ડો. વિદ્યા યેરાવદેકરજી, ફેકલ્ટીના તમામ સભ્યો, વિશેષ અતિથિઓ […]

ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે દાદા ભગવાનની ભક્તિ વડે થયેલા આત્માનુભૂતિ અનુભવો વર્ણવ્યા

હાલમાં નવા નિમાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ થોડા સમય પહેલાં અડાલજ પાસે આવેલા ત્રિમંદિરના સત્સંગમાં સામેલ થયેલા. ઉલ્લેખનીય છે કે પૂજનીય દાદા ભગવાન દ્વારા પ્રેરણા પામેલા અને હાલમાં- વર્તમાન સમયમાં ત્રિમંદિર […]

હું નથી સી એમ પદની રેસમાં: સી આર પાટીલ

સીએમ વિજય રૂપાણી રાજીનામા બાદ સંભવિત મુખ્યમંત્રીઓની યાદી માં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નું નામ પણ ચર્ચાને ચગડોળે હતું પરંતુ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે આ અંગે પોતાની સ્પષ્ટતા […]

સીએમ વિજય રૂપાણીના રાજીનામાંથી ભાજપ તેની કુશાસન અને તેની નિષ્ફળતાઓ છુપાવી નહિ શકે :અમિત ચાવડા

આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી જીએ અચાનક રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સીએમના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપી તે પ્રસ્તુત […]

રાજ્યમાં ધોરણ 9 થી 11ના વર્ગો 26 જુલાઈ થી શરૂ થશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર-તારીખ 26 જુલાઈ 2021 થી શરૂ થશે 50 ટકા કેપેસિટી સાથે વર્ગો […]

કચ્છ : NRI કચ્છીઓએ ભુક્કા બોલાવ્યા, કોરોનાકાળમાં પણ બેંકોની થાપણમાં 3,400 કરોડ જેટલો વધારો

કોરોનાકાળમાં વિદેશમાં રહેતા કચ્છીઓએ કોથળા ભરીને રૂપિયા કચ્છની બેંકોમાં ઠાલવ્યા, જાણો પાછલા વર્ષોની થાપણ કેટલી હતી અને છેલ્લા બે વર્ષમાં કેટલો થયો વધારો મેહુલ સોલંકી, કચ્છ : ગુજરાત રાજ્યનો કચ્છ […]