સાબરકાંઠા: લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો 75મો જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવાયો
BAPS – સ્વામિનારાયણ સંસ્થા આયોજિત સંત સંમેલનનો ખરો ઉદ્દેશ શું
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) સંત શિરોમણી વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તારીખ 11-09-2022 ના રવિવારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતે પાવનકારી સંત સંમેલન યોજાયું હતું. નોંધનીય છે કે આગામી ડિસેમ્બર મહિનામાં પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી વરસ ની ભવ્ય રીતે ઉજવણી કરવાની છે ત્યારે ભારતના સનાતન હિંદુ ધર્મના અલગ અલગ સંપ્રદાયો , […]Read More