Tags : Sarangpur

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત શિક્ષણ

સારંગપુર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમનું આયોજન

નીરવ જોશી, અમદાવાદ (M-7838880134) *ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત BAPS સ્વામિનારાયણ મંદિર, સારંગપુર ખાતે “પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમ” નું આયોજન* . ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે 10-10 ગ્રામ પંચાયતોના કુલ 1455 ક્લસ્ટર બનાવવામાં આવેલ છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની તાલીમ આપવા માટે દરેક ક્લસ્ટરમાં એક તાંત્રિક પ્રશિક્ષક (ટેક્નિકલ માસ્ટર ટ્રેનર) તથા […]Read More