Tags : Rajpur

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

ચોટીલેશ્વર મહાદેવના બ્રહ્મલીન મહંત હરગોવિંદપુરીનો સોળસી ભંડારો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા રાજપુર ગામ પાસે એક પહાડી પર સ્થિત ચોટીલેશ્વર મહાદેવ મંદિરના મહંત હરગોવિંદ પુરી મહારાજનો કૈલાશ વાસ મંગળવારે વહેલી સવારે ત્રણ વાગે થયો હતો. તેઓ ચોટીલા મહાદેવની આસપાસ આવેલા 14 ગામ ના ભક્તોને સત્સંગ કરાવતા હતા અને આ 14 ગામના વચ્ચે ચોટીલા મહાદેવનું મંદિર અને તેની પાસે […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

કરુણા અભિયાન 2023 અંતર્ગત કામધેનુ યુનિવર્સિટી ખાતેની વેટરનરી હોસ્પિટલ ખાતે

નીરવ જોશી, હિંમતનગર(7838880134) કરુણા અભિયાન 2023 અંતર્ગત કામધેનુ યુનિવર્સિટીની *રાજપુર (નવા), હિંમતનગર ખાતેની વેટરનરી હોસ્પિટલ* ખાતે તારીખ 13 થી 16 જાન્યુઆરી 2023 દરમિયાન ઉતરાયણની ઉજવણી દરમ્યાન પતંગની દોરીથી ઘવાયેલ તમામ પ્રકારના અબોલ પક્ષીઓની સારવાર માટે બર્ડ રેસ્ક્યુ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેની તમામ પ્રજાજનો, ગ્રામવાસીઓ, સેવાભાવી લોકો, એનજીઓ, વિદ્યાર્થીઓ વગેરે લોકોને જાણ કરવામાં આવે […]Read More