નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) તેરાપંથ સમુદાયના પ્રમુખ અને આચાર્ય શ્રી મહાશ્રમણજી આજે મહુડીના સુપ્રસિદ્ધ તીર્થધામ ઘંટાકર્ણ મહાવીરથી પ્રસ્થાન કરીને 10 કિલોમીટર જેટલું અંતર કાપી વિજાપુર નગરના મધ્યમાં આવેલા ઘંટાકર્ણ મહાવીર સંસ્થા સાથે જોડાયેલા પાર્શ્વનાથ તીર્થક્ષેત્ર ખાતે મુકામ કર્યો હતો. વિજાપુરમાં વિજાપુર ચોકડી થી વિજાપુર તેરાપંથ સમુદાયના કનુભાઈ ચાવત (કનૈયાલાલ ચાવત)ને તેમના પરિવારજનો તેમ […]Read More
Bhool bhulaiyaa 3 Teaser and Trailer