Tags : GayatriMandir

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર

આઝાદી કા અમૃત મહોત્સવ અને યોગમય ગુજરાત મિશનને સાંકળવામાં આવ્યા

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) ” આઝાદી કા અમૃત મહોત્સવ” અને ” યોગમય ગુજરાત ” અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાને યોગમય બનાવવા માટે તાલુકા કક્ષા સુધી યોગ પહોંચે અને દરેક ગામે ગામના લોકો યોગ કરતા થાય એવા આશયથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માન. ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં હિંમતનગર ખાતે ગાયત્રી મંદિરના હોલમાં તાલુકા યોગ શિબિર […]Read More