Tags : death

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

દિગંબર જૈન આચાર્ય વિદ્યાસાગરજીની વિદાય, જૈન સમાજમાં શોકનું મોજુ

સંકલન: નીરવ જોશી હિંમતનગર (M-7838880134) (From-  Abhishek Kukrele -અભિષેક કુકરેલી ) સુપ્રસિદ્ધ દિગંબર જૈન આચાર્ય વિદ્યાસાગરજી મહારાજ ની આજે સવારે વહેલી સવારે સમાધી થઈ ગઈ છે. તેમની વિદાય ત્રણ દિવસ સંથારો એટલે કે અન્ન જળનો ત્યાગ કરી અને સમાધિ અવસ્થામાં થઈ હતી! તેમનો દેહ ત્યાગ બાદ ભક્તોમાં દુઃખ નું મોજુ ફરી વળ્યું છે… દિગંબર સમાજના […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મહાનગરના સમાચાર મારું ગુજરાત

અંતિમ યાત્રાનો અંત પણ નજીક છે?

સંકલન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજે ઘણા બધા લોકો મોબાઇલ પર ઘણા બધા whatsapp ગ્રુપમાં નવા નવા વિચારો વાંચતા હોય છે મારા ધ્યાનમાં કુલ ત્રણ પોસ્ટ એવી હતી જેને હું આજે વાચકો સમક્ષ રજૂ કરી રહ્યો છું. કોઈને કોઈ પ્રતિભાવ આપવા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકે છે. આ ત્રણેય પોસ્ટ આજના સમયને લઈને […]Read More

Viral Videos દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

મોદીની મોરબી વિઝીટ અંગેનો રમુજી વિડિયો થયો વાયરલ

Avspost.com Bureau, Ahmedabad  કહેવાય છે સત્તા આગળ શાણપણ નકામું છે. અને આ વસ્તુ તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત અંગે પણ કરોડો લોકોને સમજાઈ ગઈ છે! જે હોસ્પિટલોમાં મચ્છુ નદીમાં ડૂબી ગયેલા કમનસીબ લોકોના મડદાઓ ઉપર સ્વજનો રોકકળ કે દુઃખનો વિલાપ કરતા હોય ત્યાં હોસ્પિટલની દિવાલ ઉપર મોદીની આવવાની તૈયારીના ભાગરૂપે રંગ રોગાન કરવામાં […]Read More