અરવિંદ કેજરીવાલે તેમની દિલ્હી સરકાર બાબતે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો

 અરવિંદ કેજરીવાલે તેમની દિલ્હી સરકાર બાબતે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો

નીરવ જોશી , અમદાવાદ

દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરી આજે લખનઉ ખાતે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હીના સીએમ કેજરીવાલને કેન્દ્ર સરકાર વચ્ચે અમુક બાબતે મતભેદો ચાલી રહી છે. કેન્દ્ર સરકારે આપેલા આદેશ મુજબ અમુક પાવર Delhi CM આપવામાં આવ્યા છે… છતાં અમુક બાબતે હજુ પણ ઘર્ષણ યથાવત છે.. આ અંગે સમર્થન મેળવવા બાબતે અરવિંદ કેજરીવાલે લખનઉ ખાતે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની સાથે થયેલી  ચર્ચામાં અને બાબતે ચર્ચા થઈ હતી……

 

જુઓ અરવિંદ કેજરીવાલે PC મા શું કહ્યું…..

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *