કાલુપુર તાબાના નરનારાયણ દેવ મંદિર, હિંમતનગરમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

 કાલુપુર તાબાના નરનારાયણ દેવ મંદિર, હિંમતનગરમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

 કાલુપુર તાબાનું ભગવાન નરનારાયણ દેવનું – ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં હંમેશા શ્રીરામ ભગવાનનું મંદિર આવેલું હોય છે. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં પણ શ્રી રામદેવ ની ઉપાસના નો નિર્દેશ કર્યો છે.

22 જાન્યુઆરી રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો …

ત્યારે આ સંસ્થા અને તેના ઘનશ્યામ મહિલા  મંડળ વડે તોરણ બનાવવાની સેવા તેમજ રાતને સમય યાદગાર રંગોળી બનાવવામાં આવી હતી.

આશરે 20 જેટલી મહિલાઓએ ત્રણ કલાક 21મી જાન્યુઆરીના રોજ તોરણ બનાવવાની સેવા આપી હતી.

કાળુપુર સંપ્રદાનના નરનારાયણ દેવ મંદિર હિંમતનગર સંસ્થાના કોઠારી સ્વામી – પીપી સ્વામી એ પણ શ્રીરામ પ્રતિ પોતાની અખૂટ આસ્થા પ્રગટ કરી હતી.

રસપ્રદ વિડીયો.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *