કેન્દ્રીય ગૃહ સચિવે આજે નવી દિલ્હીમાં કેટલાક અરજદારોને નાગરિકતાના પ્રમાણપત્રો સોંપ્યા
નાગરિકતા (સંશોધન) નિયમો, 2024ના નોટિફિકેશન પછી નાગરિકતા પ્રમાણપત્રોનો પ્રથમ સેટ આજે જારી કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજયકુમાર ભલ્લાએ આજે નવી દિલ્હીમાં કેટલાક અરજદારોને નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કર્યા […]
