ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન મારું ગુજરાત

પાટીદાર દિવાળી સ્નેહમિલનનું થયું આયોજન, 16 પાટીદાર ગોળના પ્રમુખ હાજર

નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134) હડીયોલના યુવા પાટીદાર ના યજમાને પદે ઉમિયા પરિવાર , હિંમતનગરના ગિરધરભાઈ પટેલના પ્રમુખ પદે પાટીદાર યુવા દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ  આયોજિત કરાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મોરબીની પુલ હોનારતમાં મૃત્યુ પામેલા 150 થી પણ વધુ લોકોના દિવસ આત્માઓને શ્રદ્ધાંજલિ એક મિનિટના મૌન પાડીને આપવામાં આવી હતી. મોતીપુરા હડિયોલ રોડ પર આવેલા દેવાય […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

જાણો વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસમાંથી જાહેર 43 ઉમેદવારો

નીરવ જોશી, અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને લઈને કૉંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી. પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમાંના મોટાભાગનાા ઉમેદવારો નેેે ફરીથી ટિકિટ આપવામાં આવી છે જ્યારેેે કેટલાક નવા ચહેરાઓનેેે તક આપવામાં આવી છે. ડીસાથી સંજય રબારીને ટિકિટ આપી અંજારમાં રમેશ ડાંગરને ટિકિટ ગાંધીધામથી ભરત સોલંકીને ટિકિટ ખેરાલુથી મુકેશ […]Read More

Viral Videos દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

મોદીની મોરબી વિઝીટ અંગેનો રમુજી વિડિયો થયો વાયરલ

Avspost.com Bureau, Ahmedabad  કહેવાય છે સત્તા આગળ શાણપણ નકામું છે. અને આ વસ્તુ તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત અંગે પણ કરોડો લોકોને સમજાઈ ગઈ છે! જે હોસ્પિટલોમાં મચ્છુ નદીમાં ડૂબી ગયેલા કમનસીબ લોકોના મડદાઓ ઉપર સ્વજનો રોકકળ કે દુઃખનો વિલાપ કરતા હોય ત્યાં હોસ્પિટલની દિવાલ ઉપર મોદીની આવવાની તૈયારીના ભાગરૂપે રંગ રોગાન કરવામાં […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ ધર્મ-દર્શન મારું ગુજરાત

હિંમતનગરમાં બિહારી સમાજે ઉજવ્યો સૂર્યનારાયણની ઉપાસનાનો છઠ પૂજા ઉત્સવ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) વર્ષોથી બિહારમાં ઉજવાતો છઠ પૂજા એટલે કે સૂર્ય ઉપાસના નો પરંપરા નો તહેવાર હિંમતનગરમાં પણ હવે અહીંયા સ્થાયી થયેલા બિહારીઓ વડે ઉજવવા લાગ્યો છે. છેલ્લા 22 વર્ષોથી હિંમતનગરમાં સ્થાયી થયેલા બિહારી સમાજના સભ્યો શ્રદ્ધાથી ત્રણ દિવસનો સૂર્ય ઉપાસના નો ઉત્સવ એટલે કે છઠપૂજા— લાભ પાચમ ના સાંજથી ખૂબ ધામધૂમથી અને ઉત્સવની […]Read More

દિવસ વિશેષ મારું ગુજરાત રાજ્ય શહેર

ટેકાના ભાવથી ખરીદી કરવા માટે સરકાર ખેડૂતોની માંગને ધ્યાને રાખીને

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) ટેકાના ભાવથી ખરીદી કરવા માટે સરકાર ખેડૂતોની માંગને ધ્યાને રાખીને નોંધણીના સમયમાં વધારો કરાશે – કૃષી મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ રાજકોટ જીલ્લામાં ૧૧ કેન્દ્રો પરથી ૯૨૫૫ જેટલા ખેડૂતોએ મગફળી ટેકાના ભાવથી વેચવા માટે નોંધણી કરાવી રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતેથી ટેકાના ભાવે વિવિધ જણસોની ખેડુતો પાસેથી સીધી ખરીદીનો શુભારંભ કૃષી મંત્રી શ્રી […]Read More

મારું ગુજરાત નગરોની ખબર રાજ્ય

દિવાળી પૂર્વે જનતાને રૂ. 18.4૩ કરોડના વિકાસ કામોની ભેટ અર્પણ

સંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરીને દેશમાં વિકાસની વણઝાર આદરી છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યની વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે.                                                –   મંત્રીશ્રી […]Read More

ધર્મ-દર્શન મારું ગુજરાત

હિંમતનગરના વક્તાપુર મુકામે પાવાગઢ-મહાકાળી મંદિરનો પાટોત્સવ ઉજવાયો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) આજરોજ મીની પાવાગઢ વક્તાપુર ખાતે મહાકાળી મંદિરનો 29 મો પાટોત્સવ ચંડી હવન સાથે ખૂબ જ ધામધૂમ પૂર્વ ઉજવાયો હતો…  આખા ગામના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહાકાળી માની સમક્ષ પુરા દિવસ નવચંડી હવન કરીને પાટોત્સવને ખૂબ જ શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવ્યો હતો અને પ્રસાદી પણ વિતરણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ સ્વામીનારાયણ મંદિર ખાતે

સંકલન : નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ સાબરકાંઠાના હિંમતનગર સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં તાલુકાના ઘણા બધા પ્રાઇમરી હેલ્થ સેન્ટર ના કાર્યકર્તાઓ કર્મચારીઓ તેમજ ડોક્ટર મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મોટો પુરુષાર્થ કર્યો હતો. સરકારની એસટી તંત્રની […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠાના ગરીબ કલ્યાણ મેળામાં રૂ. ૪,૭૪,૬૮,૭૩૩ના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા

સંકલન : નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) *ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતની સાથે સાબરકાંઠાને પણ સર્વોત્તમ બનાવીએ સૌનો સાથ સૌના વિકાસમંત્રને આગળ ધપાવીએ* -મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ *સાપાવાડા માર્કેટિંગ યાર્ડ ઇડર ખાતે સાબરકાંઠા જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ વિભાગોની પ્રજા કલ્યાણની વ્યક્તિગત યોજનાઓમાં રૂ. ૪,૭૪,૬૮,૭૩૩ના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા* રાજ્યભરમાં બે દિવસીય ગરીબ કલ્યાણ મેળો યોજાયા છે. જે અંતર્ગત […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ મારું ગુજરાત રાજ્ય

સંસદ આદર્શ ગામ પોગલું: સાબરકાંઠાના સાંસદે આપી હાજરી

સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાંસદ આદર્શ ગામ તરીકે પસંદ કરાયેલ પોગલું ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ.    સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલું ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઇ હતી. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આદર્શ ગામના સ્વપ્નને સાકાર કરવા માટે સાબરકાંઠા જિલ્લાના સાત ગામોની પસંદગી સાંસદ આદર્શ ગામ તરીકે કરવામાં આવી છે. જેમાં […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच