ફુટા પ્રાથમિક શાળાના શિક્ષક નટવરભાઈ બબાભાઈ ઓડનો વિદાય સમારંભ રડાવી ગયો
ચોટીલેશ્વર મહાદેવના બ્રહ્મલીન મહંત હરગોવિંદપુરીનો સોળસી ભંડારો
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા રાજપુર ગામ પાસે એક પહાડી પર સ્થિત ચોટીલેશ્વર મહાદેવ મંદિરના મહંત હરગોવિંદ પુરી મહારાજનો કૈલાશ વાસ મંગળવારે વહેલી સવારે ત્રણ વાગે થયો હતો. તેઓ ચોટીલા મહાદેવની આસપાસ આવેલા 14 ગામ ના ભક્તોને સત્સંગ કરાવતા હતા અને આ 14 ગામના વચ્ચે ચોટીલા મહાદેવનું મંદિર અને તેની પાસે […]Read More