જ્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રીએ પોતાની સ્વર્ગીય પત્નીને યાદ કરી
જય નારાયણ વ્યાસ, અમદાવાદ ( ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર) આજે ૧૯ મે… આજે અમારી લગ્ન તિથિ પ્રિય સુહાસિની આપણી જિંદગીમાં એક વિશિષ્ટ દિવસ, જ્યારે આપણે અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરા ફરી લગ્નગ્રંથિથી જોડાયા. ૧૯ મે એ શરૂ થયેલ લગ્ન ૨૦મીએ પૂર્ણ થયું. તને યાદ છે? કન્યા વળામણી થઈ ત્યારે મારા બાપાના એક મિત્રની ફિયાટમાં આપણે […]Read More