પંચસ્તરીય મોડેલ ફાર્મ થકી પ્રાકૃતિક ખેતીના પાકોનું વાવેતર કરી ખેડૂત બન્યો આત્મનિર્ભર
પાટીદાર દિવાળી સ્નેહમિલનનું થયું આયોજન, 16 પાટીદાર ગોળના પ્રમુખ હાજર
નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134) હડીયોલના યુવા પાટીદાર ના યજમાને પદે ઉમિયા પરિવાર , હિંમતનગરના ગિરધરભાઈ પટેલના પ્રમુખ પદે પાટીદાર યુવા દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ આયોજિત કરાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મોરબીની પુલ હોનારતમાં મૃત્યુ પામેલા 150 થી પણ વધુ લોકોના દિવસ આત્માઓને શ્રદ્ધાંજલિ એક મિનિટના મૌન પાડીને આપવામાં આવી હતી. મોતીપુરા હડિયોલ રોડ પર આવેલા દેવાય […]Read More