Tags : Pathsanchalan

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

RSS- હિંમતનગરનું પથ સંચલન ઉત્સાહના માહોલમાં સંપન્ન થયું

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ દર વર્ષે વિજયાદશમીના દિવસે અથવા તો એના બે દિવસ પહેલા જે તે નાના નગર, ગામ અને મોટા શહેરોમાં  પથ સંચલનનો કાર્યક્રમ રાખે છે. આ કાર્યક્રમમાં સમગ્ર નગરની બધી શાખાના કાર્યકર્તાઓ કે સ્વયંસેવકો ભાગ લે છે.આ કાર્યક્રમનું એકમાત્ર હેતુ સુરક્ષા ,સમાનતા અને સમાજમાં સામાજિક સમૃદ્ધ અને […]Read More