Tags : Gopasthami

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

ગોપાષ્ટમી અંગે શ્રીહરિના ભક્તો-શ્રીકૃષ્ણને આ રીતે કરે છે યાદ

લેખક – આલેખન:  રાજેન્દ્ર જોશી શનિવારે એટલે કે નવ નવેમ્બરે ગોપાષ્ટમી ભવ્ય રીતે ઉજવવામાં આવી!. જાણો એનો ભવ્ય મહિમા! .*કારતક સુદ આઠમે પ્રથમ વાર ગાયો ચરાવવા જશોદાજીએ પોતાના પુત્રને સુંદર શણગાર સજાવી ગોકર્ણ ધરાવી, શ્રીહસ્તમાં સોરંગી લાકડી અને કામળી આપી, કમરમાં બાંસુરી ખોસી તૈયાર કર્યા છે. કેમ કે આજે કન્હૈયાને પ્રથમ વખત ગાયો ચરાવવા મોકલવાનુ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર

જાણો ગોપાષ્ટમીનો અનેરો મહિમા, શ્રીકૃષ્ણને પ્રિય ગાયોની હાલત થઈ છે

નીરવ જોષી , હિંમતનગર આજે ગોપાષ્ટમી છે જે આવતીકાલે એટલે કે શુક્રવાર બપોર સુધી પણ ગોપાષ્ટમી તરીકે ઉજવાશે. આ દિવસ ગૌ ભક્તો અને ગૌ પ્રેમીઓમાં તેમજ સનાતન હિન્દુ ધર્મમાં ખૂબ જ મહિમા વાળો છે કારણ કે આ દિવસથી ભગવાન શ્રીકૃષ્ણ ગાયોને ચરાવવા માટે સૌથી પહેલા બાલ્યાવસ્થામાં ગોપાળ તરીકે ગાયોને લઇને ગોપાલકની જેમ ચરાવવા ગયા હતા. […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच