Tags : economics

જીવનશૈલી દિવસ વિશેષ મારું ગુજરાત શિક્ષણ

અલવિદા, પ્રાધ્યાપક રમેશભાઈ બી. શાહ

સંપાદન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) અલવિદા, પ્રાધ્યાપક રમેશભાઈ બી. શાહ / સંજય સ્વાતિ ભાવે અર્થશાસ્ત્રના ચિંતક અને અધ્યાપક તેમ જ ગુજરાતના અગ્રણી બૌદ્ધિક રમેશભાઈ બી. શાહનું 03 ફેબ્રુઆરીના શનિવારે તેમના અમદાવાદના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 14 નવેમ્બરે 88મા વર્ષમાં પ્રવેશ્યા હતા. અચૂક પ્રગતિશીલ મૂલ્યો,બહુધા ક્રિટિકલ અભિગમ,વૈચારિક સ્પષ્ટતા તેમ જ વાસ્તવદર્શી વિશ્લેષણ સાથે એકલપંડે સતત અભ્યાસ-સંશોધન […]Read More