પંચસ્તરીય મોડેલ ફાર્મ થકી પ્રાકૃતિક ખેતીના પાકોનું વાવેતર કરી ખેડૂત બન્યો આત્મનિર્ભર
દિવસ વિશેષ
ધર્મ-દર્શન
નગરોની ખબર
મારું ગુજરાત
Update:સલાલ નગરમાં તેરાપંથના આચાર્ય મહાશ્રમણનું ભવ્ય આગમન
નીરવ જોશી , હિંમતનગર( M-7838880134) જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયના 11માં આચાર્ય મહાશ્રમણજી વર્તમાન સમયમાં ગુજરાતના પ્રવાસે છે. ખાસ કરીને ગુજરાતના મોટા અંબાજી ખાતેથી તેઓ ગુજરાતમાં પ્રવેશ્યા અને ત્યારબાદ ખેરોજમાં અણુ વ્રત વર્ષના 75 વર્ષપ્રવેશ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલો. ત્યાંથી વિહાર કરતાં તારીખ 23 2 2023 ના રોજ નાના અંબાજી તરીકે ગણાતા ખેડબ્રહ્મામાં આગમન કર્યું હતું […]Read More