Tags : RaghavjiPatel

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

કચ્છ ખાતે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે : રાઘવજી

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા રાજપુર ખાતે કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના અને તેનો વિકાસ સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે ગુજરાત સરકાર કચ્છમાં પણ આવું એક નવું- પશુઓ માટે – યુનિવર્સિટી સ્થાપવા જઈ રહી છે.  થોડાક મહિનાઓ પહેલા એવી પણ અફવા ઉડી હતી કે રાજપુર ખાતેની કામધેનુ યુનિવર્સિટી નો કેટલોક વિભાગ […]Read More