શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે- અજય ઉમટ
(માહિતી સૌજન્ય : દિલીપ ગજ્જર, ગુજરાત માહિતી વિભાગ) (નીરવ જોશી, ગાંધીનગર- M-7838880134) ‘વિશ્વ રેડિયો દિવસ’- એક ગુજરાતી પત્રકારના રેડિયો અંગેના સંસ્મરણો! આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રેડિયોની મારી સંસ્મરણો મારા બાલ્યકાળ એટલે કે તરુણાવસ્થાથી ચાલુ થયા છે… મને હજુ યાદ છે કે બીબીસી હિન્દી સર્વિસ આજથી ઘણા વર્ષો […]Read More