Tags : loan

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત રાજ્ય વ્યાપાર

શાકભાજી ખેતીમાં માંડવા પદ્ધતિથી ખેડૂતો પોતાની આગવી આવડત થી ઇન્કમ

સંકલન & આલેખન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) શાકભાજીના વાવેતરમાં માંડવા પદ્ધતિ એ ઘણા ગામના ખેડૂતો માહિતીને લઈને પ્રયોગ કરતા હોય છે સાબરકાંઠામાં ઘણા ગામો શાકભાજીના વાવેતર માટે પ્રખ્યાત છે ખાસ કરીને વડાલી તાલુકાના ઘણા ગામોમાં થતી શાકભાજી છેક આણંદ વડોદરા અને મુંબઈ સુધી પહોંચે છે. કહેવાતું પછાત સાબરકાંઠા જો શોધવા જઈએ તો અનેક ક્ષેત્રમાં […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર રાજકારણ

MSME નો વ્યાપ એટલો વધ્યો કે મોદી થયા એના દીવાના!

નીરવ જોષી ,હિંમતનગર (M-7838880134) નવી દિલ્હીના ના વિજ્ઞાન ભવન ખાતે MSME યોજનાઓનો શુભારંભ પીએમ મોદી આજે કરાવ્યો હતો. વડાપ્રધાને ઉપસ્થિત અધિકારીઓ અને ઉદ્યોગકારોને માહિતી આપતા જણાવ્યું કે એમ.એસ.એમ.ઈ ની મદદ માટે અનેક પગલા લેવાઈ રહ્યા છે. ઉદ્યમી ભારત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ રસપ્રદ સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે દેશના MSME સેકટરને મજબૂત […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર

સાબરકાંઠામાં કયા કાર્યક્રમ અંતર્ગત ૩૧૧ કરોડનું લોન ધિરાણ આપવામાં આવ્યું

નીરવ જોષી, હિંમતનગર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં  નાના માણસને બેંક દ્વારા જન ધન ખાતા ખોલીને જોડયા. આજે લાભાર્થીના ખાતામાં નાણા – રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્ર સિંહ પરમાર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે મેગા ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો: ૩૧૧ કરોડનું વિવિધ યોજનામાં લાભાર્થીને ધિરાણ મંજુર કરી મહાનુભાવોના હસ્તે ૨૦ જેટલા ટોકન ચેક મંજૂરી […]Read More