સ્વામિનારાયણ ગુરુકુળ- હાસલપુર વડે અભ્યુદય પર્વની ઉજવણી કરાઈ
નીરવ જોશી, હિંમતનગર (M-9106814540, joshinirav1607 @gmail.com) સ્વામિનારાયણ ગુરુકુળ- રાજકોટની શાખા હાસલપુર ગુરુકુળ ટીમ વડે અભ્યુદય પર્વની ઉજવણી કરાઈ હાંસલપુર ખાતે નૂતન નિર્માણ થઈ રહેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હિંમતનગર દ્વારા આદર્શ માનવ જીવનના નિર્માણ માટે અભ્યુદય પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં 700 કરતાં વધારે ભક્તોએ નલિકાંત ગાંધી ટાઉન હોલમાં અભ્યુદય પર્વનો લાભ લીધો હતો.. જેમાં નીલકંઠધામ […]Read More