શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે- અજય ઉમટ
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) *02.03.2023, गुरुवार, प्रान्तीज, साबरकांठा (गुजरात) :* તેરાપંથ સંપ્રદાયના પ્રમુખ અને મહાન આચાર્ય મહાશ્રમણજી હાલ ગુજરાતના પ્રવાસે છે અને ગુજરાતના સાબરકાંઠા ખાતે અલગ અલગ વિસ્તારોમાં વિચરણ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે એટલે કે ગુરુવારના રોજ તેઓ પ્રાચીન શહેર પ્રાંતિજ ખાતે પહોંચ્યા હતા. પ્રાંતિજમાં તેમને એક દિવસનો રોકાણ કરી અને ખૂબ જ સરસ […]Read More