અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ સુખરૂપ સંપન્ન, જાણો મેળાની ખાસ વિશેષતાઓ
વિરલ રાઠોડ, અમદાવાદ ડિજિટલ પ્લેટફોર્મ પરથી અષ્ટવિનાયકને એક અરજી તહેવાર પાછળ પણ વિજ્ઞાન હોય છે. વિજ્ઞાનને સમવા માટે મેજિકને બાજુએ મૂકીને થોડું લોજીક લગાવવું પડે. અષાઢ પછી શ્રાવણ અને પછી ભારદવો. શ્રીકાર વરસાદ બાદ થોડી રાહત થાય એ પછી થોડો તડકો શરૂ થાય. આ વર્ષે ભારદવામાં અષાઢી માહોલ જોવા મળ્યો. ભારદવાનો ખૂંચતો અને […]Read More