Tags : Village

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

કરુણા અભિયાન 2023 અંતર્ગત કામધેનુ યુનિવર્સિટી ખાતેની વેટરનરી હોસ્પિટલ ખાતે

નીરવ જોશી, હિંમતનગર(7838880134) કરુણા અભિયાન 2023 અંતર્ગત કામધેનુ યુનિવર્સિટીની *રાજપુર (નવા), હિંમતનગર ખાતેની વેટરનરી હોસ્પિટલ* ખાતે તારીખ 13 થી 16 જાન્યુઆરી 2023 દરમિયાન ઉતરાયણની ઉજવણી દરમ્યાન પતંગની દોરીથી ઘવાયેલ તમામ પ્રકારના અબોલ પક્ષીઓની સારવાર માટે બર્ડ રેસ્ક્યુ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેની તમામ પ્રજાજનો, ગ્રામવાસીઓ, સેવાભાવી લોકો, એનજીઓ, વિદ્યાર્થીઓ વગેરે લોકોને જાણ કરવામાં આવે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ મારું ગુજરાત રાજ્ય

સંસદ આદર્શ ગામ પોગલું: સાબરકાંઠાના સાંસદે આપી હાજરી

સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાંસદ આદર્શ ગામ તરીકે પસંદ કરાયેલ પોગલું ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ.    સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલું ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઇ હતી. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આદર્શ ગામના સ્વપ્નને સાકાર કરવા માટે સાબરકાંઠા જિલ્લાના સાત ગામોની પસંદગી સાંસદ આદર્શ ગામ તરીકે કરવામાં આવી છે. જેમાં […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત

સાંભળી છે એક અનોખી બેંક જેનાથી થાય છે સેવા યજ્ઞ?

બ્યુરો , હિંમતનગર અસ્થિ બેંક પુંસરી… એક અનોખો સેવા યજ્ઞ. પુંસરી ગામના સામાજીક અગ્રણી નરેંદ્રભાઇ દ્રારા ૨૦૦૬થી અસ્થિ બેંકની સેવા અવીરત ચાલુ છે  મૃતકના પરીજનને આ સેવાના બદલે પાંચ વૃક્ષ વાવી જતન કરવા આગ્રહ રાખે છે રામ નામ સત્ય હૈ આવું ઉચ્ચારણ કરીને અંતિમ સંસ્કાર જતાં સ્વજનોને ક્યારે અસ્તિ ફુલ વીણવા  સ્મશાને જવું પડે છે ત્યારે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ ધર્મ-દર્શન મારું ગુજરાત

પ્રાંતિજના અમીનપુર ગામમા ઉમિયા માતાના શિખર પ્રાણ પ્રતિષ્ઠામાં પ્રદિપસિંહ પરમારે

નીરવ જોષી, હિંમતનગર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થતા મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામમા ઉમિયા માતાના શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહોત્સવમાં ઉપસ્થિત રહેતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપ પરમાર આ પ્રસંગે ઊપસ્થિત ભાવિક  જનતાને મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જનતાની સુખાકારી અને યુવાનોને આગળ વધવા માટે અનેક […]Read More