Tags : Swayamsewaks

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

RSS- હિંમતનગરનું પથ સંચલન ઉત્સાહના માહોલમાં સંપન્ન થયું

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ દર વર્ષે વિજયાદશમીના દિવસે અથવા તો એના બે દિવસ પહેલા જે તે નાના નગર, ગામ અને મોટા શહેરોમાં  પથ સંચલનનો કાર્યક્રમ રાખે છે. આ કાર્યક્રમમાં સમગ્ર નગરની બધી શાખાના કાર્યકર્તાઓ કે સ્વયંસેવકો ભાગ લે છે.આ કાર્યક્રમનું એકમાત્ર હેતુ સુરક્ષા ,સમાનતા અને સમાજમાં સામાજિક સમૃદ્ધ અને […]Read More

Featured

જાણો સેવાદળના આદ્ય સંસ્થાપક કોણ હતા, એમનો કયો ઉદ્દેશ હતો?

નીરવ જોષી, હિંમતનગર કોગ્રેસ સેવાદલના આદ્યસ્થાપક પ પૂ ડૉ એન એસ હાડિઁકરજીની 47 મી પૂણ્યતિથિએ સાબરકાંઠા જિલ્લા કોગ્રેસ સેવાદલ પ્રમુખ મુકેશ પટેલ અને ઉપાધ્યક્ષ શ્રી નારાયણભાઈ રાઠોડ -ઉત્તર ગુજરાત તેમજ સેવાદલ સૈનિકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અપઁણ કરી હતી . શું સેવાદળ એ આરએસએસના જેવી જ લોકસેવાના તેમજ રાષ્ટ્ર સમર્પિત કાર્ય કરતું સંગઠન છે? સેવાદળના કાર્યો વિશે […]Read More