Tags : services

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટનો વક્તાપુર રોકડિયા હનુમાન મંદિર ખાતે ભોજન

નિરવ જોશી હિંમતનગર (M-7838880134) અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે વક્તાપુર હિંમતનગર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે તારીખ 21/ 9 /2023 થી તારીખ- 25 /9 /2023 સુધી સતત 24 કલાક ભોજન પ્રસાદ મેડિકલ સેવા, માલિશ કેન્દ્ર તેમજ માલિશ નું સ્પેશિયલ આયુર્વેદિક તેલ વિતરણ શ્રી સંકટમોચન હનુમાન ભક્ત મંડળ વિઝોલ, વટવા જીઆઇડીસી ,અમદાવાદ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત

ગુજરાતીઓ માટે હસમુખ શાહ જેવી હસ્તી પ્રેરણા સ્વરૂપ હતી

આલેખનઃ રમેશ તન્ના મોરારજી દેસાઈ સહિત ત્રણ વડાપ્રધાનોના સચિવ, અનેક સંસ્થાઓના મોભી, નિષ્ઠાવાન અને કર્મઠ હોદેદાર, અનેક સેવાકીય, સ્વૈચ્છિક, કળાકીય, વિદ્યાકીય અને માનવીય સંસ્થાઓના પોષક એવા હસમુખ શાહે આજે, ત્રીજી ડિસેમ્બર, 2021, ગુરુવારે સવારે 7.20 કલાકે વિદાય લીધી. તેમની વય 87 વર્ષની હતી. તેમની સારવાર કરમસદની શ્રી ક્રિષ્ના હોસ્પિટલમાં ચાલુ હતી. હસમુખ શાહની ઓળખ એક […]Read More