Tags : Schools

દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત શિક્ષણ

સાબરકાંઠાની ૪૭૩ શાળાઓમાં જિલ્લા શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ યોજાયુ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) સાબરાકાંઠાની ૪૭૩ શાળાઓમાં જિલ્લા શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ યોજાયુ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના કુલ ૧૩,૪૦૮  જેટલા વિદ્યાર્થીઓ સર્વેક્ષણમાં  જોડાયા રાષ્ટ્રીય સ્તરે પરખ PARAKH ( Performance Assessment, Review and Analysis of Knowledge for Holistic Development) & NCERT દ્વારા બીજી અને ત્રીજી નવેમ્બરના રોજ State Education Achievement Survey (SEAS)-2023 અંતર્ગત ધોરણ ત્રણ,છ અને નવ ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકનનું […]Read More

કારકિર્દી ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ટેકનોલોજી નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજ્ય શિક્ષણ

રાજ્યકક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો

નીરવ જોશી ,ઈડર રાજ્યકક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો હતો. જેનો આજે એટલે કે 28 ફેબ્રુને રોજ બપોરે 4:00 વાગ્યાની આસપાસ સમાપન થવાનું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યના ઇનોવેશન અને શિક્ષણમાં બાળકોને નવી તાલીમ આપતા હોય એવા શિક્ષકોને પસંદ કરીને દરેક જિલ્લાના ડાયટમાં અલગ અલગ પ્રોગ્રામો થાય છે. પરંતુ સમગ્ર […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત શિક્ષણ

વાત છે, વિચારવા જેવી.. ઇન્ગ્લિશ મીડીયમ‌‌‌ અને આપણે…

જયેન્દ્ર સુથાર , ઈડર વાત છે, વિચારવા જેવી.. ઇન્ગ્લિશ મીડીયમ‌‌‌ અને આપણે…   પ્રાચીન સમયમાં વિદ્યાપ્રદાન માટે ગુરુકુળોની વ્યવસ્થા હતી. એમાં સમાજના સામાન્ય વર્ગથી માંડી મોટા મોટા રાજકુમારો આ ગુરુકુળોમા રહી ગુરુની સેવા કરતાં કરતાં જ્ઞાન પ્રાપ્ત કરતા. વ્યવસ્થા પણ કેવી હતી! શિક્ષાર્થીને માથે કોઈ આર્થિક ભાર નહિ એટલે કે ગુરુકુળની કોઈ માસિક કે વાર્ષિક […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

ગુજ. બેરોજગાર ગ્રંથપાલ મંડળએ આપ પાર્ટીને પત્ર લખી કરી આવી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) ગુજરાત સરકારનું શિક્ષણમાં ભોપાળુ આવ્યું બહાર છેલ્લા કેટલાય વર્ષોથી સ્કૂલ કોલેજ તેમજ યુનિવર્સિટીમાં ગ્રંથપાલ ની જગ્યા ખાલી શિક્ષણમાં ક્રાંતિની વાત કરનારી ભાજપ સરકાર ગ્રંથપાલ ની નિમણુક અંગે આટલી ઉદાસીન કેમ ? સરકારે જ પુસ્તકાલયની કફોડી હાલત કરી હોય  ત્યાં જ્ઞાનની વૃદ્ધિ ક્યાંથી થાય? આ રીતે વાંચશે ગુજરાત ચળવળ આગળ વધશે પુસ્તકો […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મહત્વના સમાચાર શિક્ષણ

પ્રવેશોત્સવના તૃતિય દિવસે કોણે બાળકોને કુમકુમ પગલે પ્રવેશ કરાવ્યો

નીરવ જોષી, હિંમતનગર(M-7838880134) શાળા પ્રવેશોત્સવના તૃતિય દિવસે ૫૧ બાળકોને શાળા અને આંગણવાડીના ભૂલકાઓના કુમ કુમ પગલા પાડી નંદઘરમાં આવકારતા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર પ્રાંતિજ તાલુકાની મોયદ-૧,  રૂપપુરા અને મોયદ રૂપાજી ગામમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ની ઉજવણી કરાઇ શિક્ષણ થકી જ સમાજનું ઘડતર થાય છે માટે બાળકોને સારૂ શિક્ષણ આપો-   ગજેન્દ્રસિંહ પરમાર         સાબરકાંઠા […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

સાબરકાંઠા: 23 જૂનથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે

નીરવ જોષી , હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે જિલ્લાની ૧૧૬૩ પ્રાથમિક શાળાના ૧૯,૬૬૪ પ્રવેશપાત્ર બાળકોનું નામાકંન કરાવાશે. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાની તમામ શાળામાં ૭૫ રોપાઓનું વાવેતર કરાશે.      સમગ્ર રાજયમાં તા. ૨૩ જૂન ૨૦૨૨થી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ જિલ્લાના તમામ તાલુકાઓની ૧૧૬૩ શાળાઓમાં શાળા […]Read More