Tags : Nation

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

આજે હિંમતનગરમાં મહેતાપુરા વિસ્તારમાં આરએસએસનું પથ સંચલન

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134) આજરોજ હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં સાંજે 5:00 વાગ્યાની આજુબાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમગ્ર શહેરના કાર્યકર્તાઓ પથ સંચલન નું કાર્યક્રમ આયોજિત કર્યું છે.ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ મહેતા પુરાના એનજી સર્કલ થી શરૂ થઈ બ્રહ્માણીનગર અને ત્યારબાદ અન્ય વિસ્તારોમાં ફરી અને પાછું એનજી સર્કલ પરત ફરશે. આ કાર્યક્રમનું મૂળ હેતુ યુવાનોને અંદર રાષ્ટ્રપ્રેમ અને […]Read More

ધર્મ-દર્શન મારું ગુજરાત રાજ્ય શિક્ષણ

ગુજરાતમાં હિન્દી દિવસ ઉત્સવ – 2022 સુરત ખાતે ઉજવાયો

Avspost.com,  Ahmedabad  ●તા. ૧૪મી સપ્ટેમ્બર-હિન્દી દિવસ ● સુરત ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ‘હિન્દી દિવસ સમારોહ-૨૦૨૨’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાયુંઃ ¤ દેશના યુવાનોને પોતાની માતૃભાષા તથા રાજભાષાનો સ્વીકાર કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ¤ હિન્દી ભાષા રાજભાષા છે-ભારત માતાના ભાલની બિંદી છે:-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ […]Read More