Tags : NarendraModi

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ભુપેન્દ્ર પટેલ સાથે વડાપ્રધાનની 99મી મનની વાતનું સાક્ષી બન્યું હિંમતનગર

નિરવ જોશી, હિંમતનગર(M-7838880134) કહેવાય છે કે જે થાય છે સારા માટે થાય છે. હિંમતનગર માટે સદભાગ્યની વાત એ છે કે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ આજરોજ વડાપ્રધાન “નરેન્દ્ર મોદીની 99મી મન કી બાત” વાત સાંભળવા માટે હિંમતનગરના સ્વામિનારાયણ મંદિરમાં પધાર્યા હતા. નોંધનીય છે કે હવે એ જોવાનું રહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100 મી મન […]Read More

નગરોની ખબર મારું ગુજરાત રાજ્ય

જાણો, મોદીનો 72મો જન્મદિવસ જિલ્લામાં/પાટનગરમાં કેવી રીતે ઉજવાયો?

સંકલન:  નીરવ જોશી, હિંમતનગર(M-7838880134) Email: joshinirav1607 @gmail.com   17 સપ્ટેમ્બર ના રોજ દેશના માનનીય વડાપ્રધાન અને ગુજરાતના લોકલાડીના નેતા નરેન્દ્રભાઈ મોદી નો 72 મો જન્મ દિવસ તેમના શુભચિંતકો , સમર્થકો અને ભાજપના કાર્યકરો અને સાબરકાંઠા જિલ્લા ભાજપના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્ય વચ્ચે ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયા હતો. જોકે સામાન્ય પ્રજામાં એવો કોઈ ચર્ચાતો માહોલ કે […]Read More