Tags : Mithenol

જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત રાજ્ય

લઠ્ઠાકાંડનો વધી રહ્યો છે મૃત્યુ આંક – સત્તાવાર 42 પહોંચ્યો,

 avspost.com બ્યુરો  આખા ગુજરાતની જનતાને તીવ્ર શોક અને આઘાતથી હચમચાવી નાખનારા ભાવનગરના બરવાળા તેમજ અમદાવાદ જિલ્લા ખાતે થયેલા અત્યંત ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ ના મૃતકો ની સંખ્યા નો આંકડો 42 એ પહોંચ્યો છે ત્યારે હજુ 100 જેટલા લોકો ભાવનગર અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હજુ કેટલાક દર્દીઓની હાલત ગંભીર બનેલી છે. ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડ થઈ […]Read More