Tags : Mansa

ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત રાજ્ય

માણસા ખાતે મહાસમણજીનો આજનો સત્સંગનો કાર્યક્રમ, જૈન સમાજમાં ભારે ઉત્સવનો

નિરવ જોશી, માણસા (M-7838880134) વિજાપુરમાં શનિવારે જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયના આચાર્ય મહાસમણએ સત્સંગ સુધા તેમજ જ્ઞાનવાણી થી ભક્તોને પવિત્ર કર્યા બાદ રવિવારના વહેલી સવારે તેઓ આજોલ ગામ મુકામે પધાર્યા હતા. ત્યાં પણ તેમણે એક દિવસ મુકામ કર્યો હતો. આમ રવિવારનો દિવસ આજોલમાં  જૈન સમુદાયના ભક્તો અને મુનિ મહારાજ તેમજ સાધ્વી મહાસતીઓને સમર્પિત હતો.આજે સોમવારના રોજ […]Read More