Tags : Mandir

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

ઘનશ્યામ મહારાજના નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) Email: josnirav@gmail.com આજરોજ ભગવાન સ્વામિનારાયણ મંદિર,કાલુપુર ગાદીના વર્તમાન આચાર્યશ્રી કૌશલેન્દ્ર પ્રસાદ હિંમતનગર મુકામે સહકારી જીન રોડ પાસે આવેલા નુતન સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધાર્યા હતા. આ મહોત્સવમાં તારીખ 9 નવેમ્બર ના રોજ ભાગવત સપ્તાહ કથાનું પ્રારંભ તેમજ તારીખ 11 થી ભગવાન વિષ્ણુ નો યજ્ઞ યાગ હવન શરૂ થયો હતો. […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

સ્વામિનારાયણના નગરયાત્રા પ્રસંગે હરિભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)p ભગવાન સ્વામિનારાયણ ની આજે ભવ્ય રથયાત્રા નગરી યાત્રા સ્વરૂપે કાઢવામાં આવી હતી. જે સ્વામિનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સ્થળ – જમુના નગર થી નૂતન મંદિર તેમજ અલગ અલગ થોડો પર ભક્તોને દર્શનનો લાભ આપીને પાછી યજ્ઞશાળા પરત ફરી હતી હતી. આ ભગવાન સ્વામિનારાયણ ની નગરીયાત્રામાં ભગવાન સ્વામિનારાયણની ઘનશ્યામ સ્વરૂપ મૂર્તિ તેમજ રાધાકૃષ્ણ […]Read More