નિરવ જોશી ,હિંમતનગર (M-7838880134) છેલ્લા કેટલાક મહિનાઓથી હૃદય રોગના હુમલા થી અનેક નાની ઉંમરના યુવાનો અને કેટલાક આધેડ ઉંમરના લોકો મોતને હવાલે થયા છે પરિણામે હવે ગુજરાત સરકારનો સ્વાસ્થ્ય વિભાગ પણ સક્રિય થતું જોવા મળી રહ્યો છે.શનિવારે સવારના અને આખો દિવસ ગુજરાત સરકારનો હ્રદયસ્પર્શી અભિગમ ઓનલાઇન નાગરિકોને અનુભવવા મળશે. …….. *રાજ્યના ખ્યાતનામ કાર્ડિયાક તબીબો રાજ્યની […]Read More
Tags : Doctors
૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ સ્વામીનારાયણ મંદિર ખાતે
સંકલન : નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ સાબરકાંઠાના હિંમતનગર સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં તાલુકાના ઘણા બધા પ્રાઇમરી હેલ્થ સેન્ટર ના કાર્યકર્તાઓ કર્મચારીઓ તેમજ ડોક્ટર મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મોટો પુરુષાર્થ કર્યો હતો. સરકારની એસટી તંત્રની […]Read More