Tags : Chatichand

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર

હિંમતનગરમાં ચેટીચાંદ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

નીરવ જોશી હિંમતનગર (M-7838880134) આજે ચૈત્ર નવરાત્રી નો બીજો દિવસ સિંધી સમાજ માટે પણ અનોખો છે ખાસ કરીને આજના રોજ સિંધ પ્રાંતમાં સિંધી સમાજના ધર્મગુરુ ઝુલેલાલનો જન્મ થયો હતો ! જુલેલાલને દરિયાલાલ તરીકે પણ સિંધી સમાજના આરાધ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે! સિંધી પ્રજા ઉદ્યોગ અને સાહસિક પ્રજા છે… હિંમતનગરમાં જુલેલાલ ની જન્મ જયંતિ પર […]Read More