Tags : cattle farm

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર

જાણો ગોપાષ્ટમીનો અનેરો મહિમા, શ્રીકૃષ્ણને પ્રિય ગાયોની હાલત થઈ છે

નીરવ જોષી , હિંમતનગર આજે ગોપાષ્ટમી છે જે આવતીકાલે એટલે કે શુક્રવાર બપોર સુધી પણ ગોપાષ્ટમી તરીકે ઉજવાશે. આ દિવસ ગૌ ભક્તો અને ગૌ પ્રેમીઓમાં તેમજ સનાતન હિન્દુ ધર્મમાં ખૂબ જ મહિમા વાળો છે કારણ કે આ દિવસથી ભગવાન શ્રીકૃષ્ણ ગાયોને ચરાવવા માટે સૌથી પહેલા બાલ્યાવસ્થામાં ગોપાળ તરીકે ગાયોને લઇને ગોપાલકની જેમ ચરાવવા ગયા હતા. […]Read More