Tags : Blood cancer

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહાનગરના સમાચાર મારું ગુજરાત

વૈદરાજ જેમણે હજારો દર્દીઓના સ્વાદુપિંડનો સોજો-Pancreatitisનો કર્યો આર્યુવેદિક અકસીર ઉપચાર!

નીરવ જોષી, ગાંધીનગર joshinirav1607@gmail.com (9106814540) મૂળ ઉત્તર પ્રદેશના પરંતુ હાલ ઉતરાખંડ સ્થાયી થયેલા વિદ્યા બાલ ઇન્દુ પ્રકાશ નામના વિદ્વાન વૈદ ઋષિ ગુજરાતના ઘર આંગણે મહેમાન બન્યા છે! હાલમાં છેલ્લા ત્રણ દિવસ પહેલા શરૂ થયેલી આયુષ મંત્રાલય દ્વારા આયોજિત ગ્લોબલ આયુર્વેદ innovation- ઇનોવેશન summit- 2022 મા તેમણે હાજરી આપી હતી. અસાધ્ય રોગોની વાત કરીએ તો બ્લડ […]Read More