Tags : Ashram

ધર્મ-દર્શન

શ્રી અરવિંદના અધ્યાત્મિક જીવનનું મહત્વ ભારતભૂમિ માટે શું હશે?

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) દેશના ભવ્યથી ભવ્ય દ્રષ્ટિ ધરાવનારા અને ઋષિ મહર્ષિ સ્વરૂપ શ્રી અરવિંદ નો 15 મી ઓગસ્ટના રોજ જન્મદિવસ છે. શ્રી માતાજી જેમણે પોતાનો સમગ્ર જીવન સોંપી દીધું અને એ સમયે પોંડિચેરીમાં સમર્પિત દિવ્યતાથી સમગ્ર શ્રી અરવિંદ આશ્રમ નો, લોકો માટેના આશ્રમનો વિકાસ કર્યો… તેમણે મહર્ષિ અરવિંદ ના જન્મદિવસનું અધ્યાત્મિક જગતમાં અને સમગ્ર […]Read More

ધર્મ-દર્શન

મહર્ષિ અરવિંદના યોગમાં 24 નવેમ્બરે શું થયું હતું?

Nirav Joshi, Ahmedabad  24 નવેમ્બર . #MaharshriAurobindo  આજનો દિવસ શ્રી અરવિંદ આશ્રમમાં અધિમનસ અવતરણનો દિવસ તરીકે ઉજવાય છે. આ એ દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ સાક્ષાત નારાયણ સ્વરૂપે આ પૃથ્વીની ચેતનામાં અવતરણ કર્યું હતું! તેમજ હજારો વર્ષો બાદ પૃથ્વી પર અવતરનારો કલકી અવતાર વર્તમાન યુગમાં કાલી અને ક્રિષ્ના સ્વરૂપે કલકી સ્વરૂપ ધારણ કરશે એવી આગાહી કે […]Read More