Tags : Anniversary

દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

શિયા મુસ્લિમોએ મહંમદ પયગંબરનો જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવ્યો

નીરવ જોષી , હિંમતનગર (joshinirav1607@gmail.com) આજે ઈદે મિલાદ ઉન નબીના પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના જાદર ગામ પાસે આવેલ જેઠીપુરા ગામે જશને યાસીન કાર્યક્રમનું ખુબ સુંદર અને યાદગાર આયોજન જેઠીપુરાના શિયા સમુદાયના યુવકો,વડીલો અને મહિલાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જેઠીપુરાના ઇમામવાડા પાસે આવેલા મેદાનમાં શિયા સમુદાયના ઇસ્લામ ધર્મ પ્રદર્શન સાથે આયોજિત કરવામાં આવ્યું હતું.   […]Read More