શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે- અજય ઉમટ
મહત્વના સમાચાર
રાજકારણ
કેન્દ્રીય ગૃહ સચિવે આજે નવી દિલ્હીમાં કેટલાક અરજદારોને નાગરિકતાના પ્રમાણપત્રો
નાગરિકતા (સંશોધન) નિયમો, 2024ના નોટિફિકેશન પછી નાગરિકતા પ્રમાણપત્રોનો પ્રથમ સેટ આજે જારી કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજયકુમાર ભલ્લાએ આજે નવી દિલ્હીમાં કેટલાક અરજદારોને નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. ગૃહ સચિવે અરજદારોને અભિનંદન પાઠવ્યા હતા અને નાગરિકતા (સુધારા) નિયમો, 2024ની મુખ્ય લાક્ષણિકતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. ઇન્ટરેક્ટિવ સેશન દરમિયાન સેક્રેટરી પોસ્ટ્સ, ડિરેક્ટર (આઇબી), […]Read More