સીએમ વિજય રૂપાણીના રાજીનામાંથી ભાજપ તેની કુશાસન અને તેની નિષ્ફળતાઓ છુપાવી નહિ શકે :અમિત ચાવડા

 સીએમ વિજય રૂપાણીના રાજીનામાંથી ભાજપ તેની કુશાસન અને તેની નિષ્ફળતાઓ છુપાવી નહિ શકે :અમિત ચાવડા

આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી જીએ અચાનક રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સીએમના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપી તે પ્રસ્તુત છે.

 

AVS POST Bureau

http://avspost.com

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *