નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) કોથળામાંથી માંથી બિલાડું કાઢ્યું!- એ કોને કહેવાય એ હવે આ આગામી એક-બે દિવસમાં જોવા મળશે! ભાઈ પેપર ફૂટી ગયું છે ! હવે બધા લોકોને ફોન જશે જેમને ધારાસભ્યની ચૂંટણી લડવાની છે એમને પ્રચાર કલામાં નિષ્ણાંત સાહેબની ટીમ ફોન કરશે! ટિકટોની ફાળવણી દરેક વસ્તુના તેમજ જાતિ લોકપ્રિયતા અને જે તે ઉમેદવારની પક્ષ […]Read More
BJYMના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ હિંમતનગરમાં જનસભા સંબોધી
નિરવ જોશી , હિંમતનગર (M-7838880134) ભાજપ યુવા મોરચા ના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યા બુધવારના રોજ હિંમતનગર સાંજે આવી પહોંચ્યા હતા. હિંમતનગર આવીને તેમણે એક પ્રચાર સભા સંબોધિત કરી હતી. કાર્યક્રમમાં તેમણે મોદીજીના કાર્યશૈલી અને ગુજરાત મોડેલના ખૂબ વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે વિપક્ષના પાર્ટીઓનું પ્રભાવ ગુજરાતમાં હજુ પણ નહિવત જેવો છે. કોરોના […]Read More
સદગુરુ વંદના: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની કઈ ખાસિયતો રહેશે?
નીરવ જોશી , હિંમતનગર (7838880134) Email : joshinirav1607@gmail.com ‘બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ’ એ જીવનસૂત્ર જીવનાર પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ, તા. 15 ડિસેમ્બર, 2022થી તા. 15 જાન્યુઆરી, 2023 દરમ્યાન, એક મહિના દરમ્યાન ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે. આ મહોત્સવ સાચા અર્થમાં પવિત્ર પ્રેરણાઓનો મહોત્સવ બની રહેશે, જ્યાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ […]Read More
પાટીદાર દિવાળી સ્નેહમિલનનું થયું આયોજન, 16 પાટીદાર ગોળના પ્રમુખ હાજર
નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134) હડીયોલના યુવા પાટીદાર ના યજમાને પદે ઉમિયા પરિવાર , હિંમતનગરના ગિરધરભાઈ પટેલના પ્રમુખ પદે પાટીદાર યુવા દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ આયોજિત કરાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મોરબીની પુલ હોનારતમાં મૃત્યુ પામેલા 150 થી પણ વધુ લોકોના દિવસ આત્માઓને શ્રદ્ધાંજલિ એક મિનિટના મૌન પાડીને આપવામાં આવી હતી. મોતીપુરા હડિયોલ રોડ પર આવેલા દેવાય […]Read More
જાણો વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસમાંથી જાહેર 43 ઉમેદવારો
નીરવ જોશી, અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને લઈને કૉંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી. પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમાંના મોટાભાગનાા ઉમેદવારો નેેે ફરીથી ટિકિટ આપવામાં આવી છે જ્યારેેે કેટલાક નવા ચહેરાઓનેેે તક આપવામાં આવી છે. ડીસાથી સંજય રબારીને ટિકિટ આપી અંજારમાં રમેશ ડાંગરને ટિકિટ ગાંધીધામથી ભરત સોલંકીને ટિકિટ ખેરાલુથી મુકેશ […]Read More
મોદીની મોરબી વિઝીટ અંગેનો રમુજી વિડિયો થયો વાયરલ
Avspost.com Bureau, Ahmedabad કહેવાય છે સત્તા આગળ શાણપણ નકામું છે. અને આ વસ્તુ તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત અંગે પણ કરોડો લોકોને સમજાઈ ગઈ છે! જે હોસ્પિટલોમાં મચ્છુ નદીમાં ડૂબી ગયેલા કમનસીબ લોકોના મડદાઓ ઉપર સ્વજનો રોકકળ કે દુઃખનો વિલાપ કરતા હોય ત્યાં હોસ્પિટલની દિવાલ ઉપર મોદીની આવવાની તૈયારીના ભાગરૂપે રંગ રોગાન કરવામાં […]Read More
હિંમતનગરમાં બિહારી સમાજે ઉજવ્યો સૂર્યનારાયણની ઉપાસનાનો છઠ પૂજા ઉત્સવ
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) વર્ષોથી બિહારમાં ઉજવાતો છઠ પૂજા એટલે કે સૂર્ય ઉપાસના નો પરંપરા નો તહેવાર હિંમતનગરમાં પણ હવે અહીંયા સ્થાયી થયેલા બિહારીઓ વડે ઉજવવા લાગ્યો છે. છેલ્લા 22 વર્ષોથી હિંમતનગરમાં સ્થાયી થયેલા બિહારી સમાજના સભ્યો શ્રદ્ધાથી ત્રણ દિવસનો સૂર્ય ઉપાસના નો ઉત્સવ એટલે કે છઠપૂજા— લાભ પાચમ ના સાંજથી ખૂબ ધામધૂમથી અને ઉત્સવની […]Read More
નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) ટેકાના ભાવથી ખરીદી કરવા માટે સરકાર ખેડૂતોની માંગને ધ્યાને રાખીને નોંધણીના સમયમાં વધારો કરાશે – કૃષી મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ રાજકોટ જીલ્લામાં ૧૧ કેન્દ્રો પરથી ૯૨૫૫ જેટલા ખેડૂતોએ મગફળી ટેકાના ભાવથી વેચવા માટે નોંધણી કરાવી રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતેથી ટેકાના ભાવે વિવિધ જણસોની ખેડુતો પાસેથી સીધી ખરીદીનો શુભારંભ કૃષી મંત્રી શ્રી […]Read More
સંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરીને દેશમાં વિકાસની વણઝાર આદરી છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યની વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે. – મંત્રીશ્રી […]Read More
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) આજરોજ મીની પાવાગઢ વક્તાપુર ખાતે મહાકાળી મંદિરનો 29 મો પાટોત્સવ ચંડી હવન સાથે ખૂબ જ ધામધૂમ પૂર્વ ઉજવાયો હતો… આખા ગામના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહાકાળી માની સમક્ષ પુરા દિવસ નવચંડી હવન કરીને પાટોત્સવને ખૂબ જ શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવ્યો હતો અને પ્રસાદી પણ વિતરણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે […]Read More