મુમુક્ષુ ભાવેશ ભંડારી વરસીદાન વરઘોડો હિંમતનગરમાં યાદગાર બની રહ્યો
ગીર સોમનાથના ખેડૂતો હિંમતનગર કેસર કેરી વેચવા આવશે
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) તાજેતરમાં જ કેસર કેરીનું આગમન ગુજરાત માં બે દિવસ પહેલા સૌ પ્રથમ પોરબંદર માર્કેટમાં થયું હતું. ગીર સોમનાથના પ્રતિશિલ ખેડૂત જેવો ઉત્તર ગુજરાતમાં દર વર્ષે કેસર કેરી મહોત્સવનું આયોજન કરી અને ખેડૂતોના ખેતરેથી ગ્રાહકના ઘર સુધીના અભિયાન થકી શ્રેષ્ઠ ગુણવત્તાના ગીર સોમનાથ જિલ્લાના ખેત ઉત્પાદનો નું વેચાણ કરે છે. […]Read More